Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી

Webdunia
મંગળવાર, 25 મે 2021 (09:10 IST)
તાઉતે વાવાઝોડા સમયે મુંબઇના સમુદ્રમાં ઓએનજીસીના પી-305 બાર્જ જહાજમાંથી ઘણા ક્રૂ મેંમબર ગુમ થયા હતા. ત્યારબાદ ગત બે દિવસમાં સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી
 
વલસાડના સમુદ્ર કિનારેથી 6 ક્રૂ મેંંબરોના લાશ મળી છે. તેમાંથી 2 મૃતકોની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર તાઉતે વાવાઝોડાને લઇને મુંબઇમાં ઓએનજીસીના પી-305 બાર્જ જહાજમાં ફસાય ગયા હતા. 
 
જેમાં કામ કરનાર 6 ક્રૂ મેંબરોની લાશ શનિવારે અને રવિવારે બપોરે વલસાડના સમુદ્ર કિનારેથી મળી આવી. તેમાં 2 મૃતકોની ઓળખ આઇડી વડે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નાની ભાગળ પાસે મળી આવેલી લાશની ઓળખ નાગેંદ્ર કુમાર અને તિલથ સ્વામિનારાયણ મંદિર પાસેથી મળી આવેલી 3 લાશોમાંથી એકની ઓળખ ઉમેદ સિંહ તરીકે કરવામાં આવી છે. 
 
ઘટના બાદ મુંબઇમાં રહેનાર પરિવારના સભ્યો, કોસ્ટગાર્ડ અને મુંબઇ પોલીસ વલસાડ માટે રવાના થઇ હતી. તમને જણાવી દઇએ કે તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇમાં પી-305 બાર્જ જહાજમાં ક્રૂ મેંબર પણ ગયા હતા. વાવાઝોડાના લીધે જહાજને નુકસાન થયા બાદ ઘણા ક્રૂ મેંબર ગુમ થઇ ગયા હતા. 
 
વલસાડમાં આ લાશોને ક્યાંથી રાખવામાં આવશે તે સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એક વ્યક્તિનું આઇડી મળ્યું છે, પરંતુ હજુ પણ ઓળખ થઇ શકી નથી. તો દક્ષિણ ગુજરાત બોટ એસોસિએશનના પ્રમુખ દિનેશ ટંડેટએ જણાવ્યું હતું કે સમુદ્રના ભયંકર વવાઝોડામાં જેકેટના સહારે પણ લોકો પોતાનો જીવ બચાવી શકે ચેહ અને એક અઠવાડિયા બાદ લાશ તરીને વલસાડના સમુદ્ર કિનારે પહોંચી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments