Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે .

Webdunia
શનિવાર, 22 મે 2021 (22:56 IST)
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત  યાસ ના કારણે , સુરક્ષાના કારણોસર અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે . જે નીચે મુજબ છેઃ 
 
1. તારીખ 23 અને 24 મે , 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ - પુરી સ્પેશિયલ રદ રહેશે . 
 
2. તારીખ 25 અને 27 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે . 
 
3. તારીખ 26 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે .
 
 4. તારીખ 24 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી - અજમેર સ્પેશિયલ રદ રહેશે .
 
 5. તારીખ 25 મે , 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર - પુરી સ્પેશિયલ રદ રહેશે .

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments