Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી સર્જી, 940 ગામોમાં થાંભલા ઊખડી ગયા

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (00:36 IST)
ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી
 
- ગુજરાત સાથે બિપરજોય વાવાઝોડું ટકરાયું, અડધી રાત સુધી લૅન્ડફોલ ચાલુ રહેશે, છથી સાત કલાક સુધી ચાલુ રહેશે પ્રક્રિયા.
- ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ હતું કે, "કચ્છમાં પવનની ગતિ 108 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ રહી"
- બિપરજોય વાવાઝોડાને લીધે અત્યાર સુધીમાં 940 ગામોમાં વીજથાંભલા પડી ગયા
- બિપરજોય વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
- ગુજરાતમાં હજૂ સુધી કોઈ માનવ મૃત્યુના સમાચાર નહીં
- 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
- કચ્છમાં 3 ઈંચ વરસાદ પડયો
- વાવાઝોડાથી 23 પશુઓના મોત
- 40 ગામમાં વીજપોલ થયા ધરાશાયી
- 524 વૃક્ષો થયા ધરાશાયી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments