Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૉકડાઉનના બંદોબસ્તમાં આવેલા SPRના 50 જવાનોને કોરોના થયો

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (19:39 IST)
અમદાવાદમાં શહેરમાં કોરોના વાયરસએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તેવામાં લૉકડાઉનના બંદોબસ્તમાં આવેલા જવાનોનો કોવિડનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં બંદોબસ્ત માટે ગોધરાથી આવેલા કુલ 50 જવાનો સંક્રમિત થયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2300ને પાર થઈ છે ત્યારે ગોધરાથી અમદાવાદમાં લૉકડાઉનના બંદોબસ્ત માટે એસઆરપીની ટૂકડી આવી હતી. આ ટૂકડી શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલી જ્યુપીટર મિલમાં રોકાઈ હતી. ટૂકડીના 109 જવાનો અમદાવાદમાં ફરજ પર આવ્યા હતા. દરમિયાન પ્રથમ તબક્કે આ જવાનો પૈકીના 17 જવાનોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું જેના પગલે તેમને સારાવાર આપવામાં આવી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments