Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - દેશમાં સતત મંદ પડી રહેલ કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3120 પર આવી

Webdunia
સોમવાર, 31 મે 2021 (10:37 IST)
દેશમાં સતત મંદ પડી રહી છે કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3129 પર આવી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન કોરોનાને હરાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. કોરોના સંકમણથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે પરંતુ તે હજુ ચિંતાજનક બનેલી છે. 
 
મળી આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1 લાખ 53 હજાર 347 નવા કેસ નોંધાયા છે. આની સાથે દેશભરમાં કોરોના સંકમણનો કુલ આંક 2 કરોડ 80 લાખ 46 હજાર 957 પર પહોંચી ગયો છે.
 
સાથે જ હવે કોરોનાના સક્રિય કેસ 20 લાખ 22 હજાર 103 પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં  2 લાખ 37 હજાર 568 લોકો કોરોનાથી સાજા થયા છે.
 
જો કે આ સમય દરમિયાન 3 હજાર 129 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે હવે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 3 લાખ 29 હજાર 127 સુધી પહોચી ગઈ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments