Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કેસ 1 લાખની નિકટ પહોચી, રિકવરી રેટમાં વધારો

Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (17:07 IST)
ગુજરાતમાં કોરોનાવાયરસ કેસ એક લાખની નજીક પહોંચી ગયા છે. બુધવારે, કોરોનાના 1305 નવા કેસો સામે આવ્યા હતા. હવે અહીં દર્દીઓની કુલ સંખ્યા 99050 થઈ છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ  80.82 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં ગુજરાતમાં એક્ટિવ કેસ ફક્ત 15948 છે. સંક્રમણને કારણે 12 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3,048 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે, દિવસમાં 74,523 સેમ્પલ લેવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં સ્થિતિ સુધરી 
 
બુધવારે, 1,141 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80,054 લોકો સારવાર બાદ ચેપ મુક્ત થઈ ગયા છે. અહેવાલમાં જણાવાયું છે કે, એક દિવસમાં અમદાવાદ જિલ્લામાં 169 નવા કેસ આવ્યા, જે સાથે જ સંક્રમિતોની ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 31,847 થઈ ગઈ છે.  આ સાથે જ જિલ્લામાં ચેપને કારણે અન્ય ત્રણ લોકોનાં મોત સાથે 1,738 લોકોનાં મોત નીપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments