Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના ગુજરાત અપડેટ - રાજ્યમાં 661 નવા કેસ, ભાવનગર શહેરમાં 2નાં મોત

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (00:38 IST)
ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ હતુ. ગઈકાલે આવેલા 5 કેસમાંથી 2 ના મોત થયા છે. 
 
ઓગસ્ટમા અત્યાર સુધી 10ના મોત
 
5 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 2નાં મોત થયાં છે. 7 ઓગસ્ટે રાજકોટ શહેરમાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments