Webdunia - Bharat's app for daily news and videos

Install App

CMOના સચિવ બદલાયા- રાજ્યના નવા CMના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવ બદલાયા

Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:29 IST)
રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેર થઈ હતી અને સોમવારે તેઓએ શપથ લીધા. ત્યારબાદ અનેક ફેરફારો સરકારના મંત્રીમંડળ અને અધિકારીઓમાં થવાના એંધાણ હતા. 
 
આજે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માંથી ચાર અધિકારીઓની બદલીના આદેશ આવ્યા છે.
 
મુખ્યમંત્રીના સચિવ તરીકે અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંઘ (2003 બેચના IAS અધિકારી) ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીમાં ડી.એચ.શાહ અને કમલ શાહના સ્થાને ડૉ. મોડીયા (2006 આઇએએસ અધિકારી) અને એન.એન.દવે ની નિમણુંક કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

વધુ જુઓ..

નવીનતમ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

આગળનો લેખ
Show comments