Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (14:38 IST)
પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ યાર્ડની પિટ લાઇનની  ઉપર ઑલ વેધર કવર શેડ પૂરા પાડવા માટેના ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર  આગમન પ્રસ્થાનના સમયમાં આગામી સૂચના સુધી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
 
(પ્રારંભિક સ્ટેશન (JCO) થી)
ટ્રેન નંબર 16588 બિકાનેર - યશવંતપુર એક્સપ્રેસનો  તા.27 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાકના બદલે 06:55/07:10 કલાક રહેશે.
ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.28 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાક ના બદલે 06:55/07:10 કલાક રહેશે.
ટ્રેન નંબર 14806 બાડમેર - યશવંતપુર એક્સપ્રેસનો તા.01 ડિસેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકને બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.
ટ્રેન નં. 22932 જેસલમેર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.26 નવેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકના બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments