Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાધેલાના નિવાસ્થાને સીબીઆઈના દરોડા

Webdunia
બુધવાર, 17 જૂન 2015 (15:53 IST)
ગુજરાત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અને પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાધેલાના નિવાસ સ્થાન અને ઓફિસ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કેટલાક મીડીયાના અહેવાલ પ્રમાણે સીબીઆઈએ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ પણ દાખલ કરી છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (એનટીસી)ની 1700 કરોડ રૂપિયાની જમીન ગોટાળા અંગે સીબીઆઈએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. એનટીસીની ઓફિસ મુંબઈ, ગાંધીનગર અને કલકત્તા સહિત સીબીઆઈએ એક સાથે નવ સ્થાન પર દરોડા પાડ્યા છે. 
 
બુધવારે સવારે 11 વાગ્યે સીબીઆઈની એક ટીમ શંકરસિંહ વાધેલાના ગાંધીનગર રાધનપુર ચોકડી પાસે આવેલ વસંત વગડા બંગલામાં ટીમ પહોંચી હતી અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ કરી હતી. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી સીબીઆઈએ લેપટોપ પણ કબજે કર્યુ છે. 
 
મીડિયાના અહેવાલો પ્રમાણે આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈ સાથે ઈડી પણ જોડાયુ હતુ. આ રેડમાં લગભગ 20 સભ્યોની ટીમે શંકરસિંહના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

Show comments