Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચના પશ્ચિમ વિસ્તારની બજારો આજે બંધ, પોલીસ એલર્ટ

ભરૂચના પશ્ચિમ વિસ્તારની બજારો આજે બંધ
Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (13:03 IST)
ગુરૂવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધના એલાન દરમિયાન અમદાવાદમાં હિંસા બાદ આજે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ આજે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. જોકે કેટલીક દુકાનો ખુલી હતી. જેથી બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આ પ્રકારનો વિરોધ થયો હતો. હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વિરોધની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભરૂચમાં ગુરૂવારે વેપારીઓએ બંધ પાળ્યો નહોતો. પરંતુ આજે ભરૂચના નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર દરવાજા બજાર અને ગાંધી બજાર સહિતના માર્કેટ આજે બંધ રહ્યા છે. અને શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવ્યો છે. જોકે ભરૂચમાં બંધને પગલે પોલીસ આજે એલર્ટ થઇ ગઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમારો પાર્ટનર તમને ગાળો આપે કે અપમાન કરે તો શું કરવું?

દોસ્તી શુ છે : સદગુણ, મકસદ કે આનંદ?

Sawan Somwar Bhog 2025: શ્રાવણના સોમવારે ભોલેનાથને નારિયેળ મિલ્ક બોલ્સ ચઢાવો, રેસીપી અહીં જુઓ

World Hepatitis Day 2025: કેટલો ખતરનાક છે હેપેટાઇટિસ ? જાણો તેના લક્ષણો, કારણો અને ઉપાય

ત્વચા પર ઘી લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને તેને લગાવવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

કોણ છે રૂચી ગુજ્જર ? ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ, 25 લાખના ફ્રોડ પર હંગામો

પુત્રીનો જન્મ થતા જ ઋચા ચડ્ઢાના મગજમાં આવ્યો હતો અટપટો ખ્યાલ, બોલી - આપણે ભારતમાં રહીએ છીએ, બંદૂક ખરીદવી પડશે

સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

Saiyaara Film Review: ન કોઈ મોટુ ટ્વિસ્ટ, ન હાઈ-વોલ્ટેજ ડ્રામા, છતા પણ અહાન-અનીતની જોડીએ દિલ જીતી લીધુ

આગળનો લેખ
Show comments