Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં ઘુસી ગયું મધમાખીઓનું ઝુંડ, 25 વિદ્યાર્થીઓને માર્યા ડંખ

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (13:10 IST)
ભાવનગર જિલ્લાના તળાજાના સથરા ગામની શાળામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીના ઝુંડે કેન્દ્ર સંચાલક અને પંદર જેટલા વિદ્યાર્થીઓને ડંખ મારતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
 
રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગરમાં તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખી કરડી જતા ધોરણ-10ના 25 વિદ્યાર્થીઓએ સારવાર માટે ખસેડવામાં આવી છે.
 
10ની બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા મધમાખીઓ નું એક ઝુંડ ખસી આવ્યું હતું અને 25 પરીક્ષાર્થીઓ ને તેમજ કેન્દ્ર સંચાલક ને મધમાખીએ ડન્સ દેતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments