Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું નિધન, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

Webdunia
શુક્રવાર, 29 મે 2020 (19:10 IST)
શુક્રવારે જાણીતા જ્યોતિષવિદ્ય બેજન દરુવાલાનું કોરોના વાયરસથી નિધન થયું હતું. 89 વર્ષની ઉંમરે તેમણે ગુજરાતની અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ગયા અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે એક અઠવાડિયા સુધી  વેન્ટિલેટર પર હતા . 

<

Saddened by the demise of renowned Astrologer Shri Bejan Daruwalla. I pray for the departed soul. My condolences. Om Shanti...

— Vijay Rupani (@vijayrupanibjp) May 29, 2020 >
 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચારો  મુજબ બેજાન દારુવાલાના પુત્ર નસ્તુરે તેમને કોરોના પોઝિટિવ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ન્યુમોનિયા હતો. તેમના ફેફસામાં ચેપ પણ હતો. 1931 માં જન્મેલા, દારુવાલા ભગવાન ગણેશના ભક્ત હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના મોતની ચોખવટ કરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments