Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયેશા આત્મહત્યા કેસ: ગુજરાત પોલીસને મોટી સફળતા, પતિ આરિફની ધરપકડ

આયેશા આત્મહત્યા કેસ
Webdunia
મંગળવાર, 2 માર્ચ 2021 (06:47 IST)
રાજસ્થાનના જલોરમાં પરણિત અમદાવાદના આયેશા આત્મહત્યા કેસમાં ગુજરાત પોલીસે તેના પતિ આરિફની પાલીથી ધરપકડ કરી છે. પોલીસે તેના કરતૂતો ઉજાગર કર્યા. . આયેશાને નિકાહ પછી થોડાક જ સમયમાં ખબર પડી કે પતિના ઝાલૌરની બીજી યુવતી સાથે સંબંધ છે. આ મામલે બંને વચ્ચે વિવાદ પણ થયો હતો.  પણ થઈ હતી. 
 
આ પછી આરિફે આયેશાને વધુ પજવવાનું શરૂ કર્યું.  તે  આયેશાની હાજરીમાં જ ગર્લફ્રેંડ સાથે વીડિયો કોલ પર વાત કરવા લગ્યો.  આયેશા સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા  આરીફ કહેતો હતો કે તે આ છોકરીને પ્રેમ કરે છે અને તેની (આયેશા) સાથે લગ્ન તો ફક્ત મોજશોખ માટે કર્યાં છે.
 
આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો. સોમવારે પીડિત આયેશાના પિતા લિયાકત અલી વકીલ સાથે હાજર થયા હતા અને પુત્રીનો ગુનેગાર આરિફને વહેલી તકે  સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં સ્ટફ્ડ કારેલા બનાવો, તેનો સ્વાદ એટલો સરસ આવશે કે બધાને ગમશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments