Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક

Webdunia
શુક્રવાર, 18 માર્ચ 2022 (21:21 IST)
સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, યોગેન્દ્ર દેસાઈ CMOમાં ફરજ બજાવતાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર દેસાઈ સોમનાથ મંદિરના દર્શન બાદ સેક્રેટરીનો ચાર્જ લેશે. મહત્વનું છે કે, પી.કે.લહેરી પાસે સેક્રેટરી તથા ટ્રસ્ટીના પદનો કાર્યભાર હતો. હવે પી.કે.લહેરી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જ કાર્યરત રહેશે.
 
તાજેતરમાં PMની અધ્યક્ષતામા મળેલી આ બેઠકમાં સેક્રેટરી પદ માટે નિર્ણય લેવાયો હતો
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં PM મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. તે દરમિયાન PM મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ સોમનાથ મંદિરના શિખરને સોનાથી મઢવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.આ બેઠકમાં આ સોમાનથ યાત્રાધામના પૂજારીઓના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન કરવાનો અને યાત્રાળુઓ માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ PMની અધ્યક્ષતામા મળેલી આ બેઠકમાં સેક્રેટરી પદ માટે નિર્ણય લેવાયો હતો
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments