Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના મહામારીમાં 650 ડોક્ટરની ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ

Webdunia
ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (15:53 IST)
કોરોના મહામારીના સંકટ સમયે તબીબોની અછત ઉભી થતાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 650 તબીબોની ભરતી શરૂ કરી છે. તેની સામે ડોક્ટર એસોસિએશને તેનો વિરોધ કરતાં હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાનો ભંગ થઇ રહ્યો છે. માર્ગદર્શિકા મુજબ સરકાર ભરતી કરતી નથી. જ્યારે સરકાર તરફે દલીલ કરાઇ છે કે દેશમાં કોરોનાનો ભોગ તબીબો પણ બન્યા છે. તબીબોની અછત ઉભી થઇ છે. તેવા સંજોગોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની ભરતી કરવામાં આવે તે તો તેમાં અરજદારોને વાંધો શુ છે? માત્ર 11 મહિનાના કરાર આધારિત તબીબો લેવાના છે.તેમા કાયમી કોઇ ભરતી નથી.

રાજ્ય આખું આજે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે તબીબોની ભરતી કરવા સામે વિરોધ કરી શકાય નહીં. આ અંગે સોમવારે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે. સરકારે એવી દલીલ કરી હતી કે હાઇકોર્ટે તબીબોની અછત જણાય તો ભરતી કરવાનો આદેશ કર્યો હતો. એક તરફ મેડિકલના વિદ્યાર્થીઓની પણ કોરોના સહાયક તરીકે મદદ લેવામાં આવી છે. તો બીજી તરફ અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની પણ જરૂર હોવાથી ભરતી કરાઇ રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments