Webdunia - Bharat's app for daily news and videos

Install App

Education Policy- ધો.10-12ના બોર્ડ પરિણામથી અસંતોષ હશે તો બે તક મળશે,

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:27 IST)
શિક્ષણક્ષેત્રમાં સુધારો કરવા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી છે અને આ નીતિનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણનીતિ મુજબ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા યથાવત્ જ રહેશે, પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે એ માટે પરીક્ષા આપવાની બે તક આપવામાં આવશે. આ બે તક આપવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

પરંતુ આ તક કેવી રીતે આપશે એનો વિસ્તારપૂર્વક કોઈ ઉલ્લેખ નથી. એને લઈને નિષ્ણાત શિક્ષકો અને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મુકાયો છે કે પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી?
 

સંબંધિત સમાચાર

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments