Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાન અને બજારો બંધ રાખવાના આદેશ

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (11:45 IST)
રાજ્યના મુખ્ય અધિકસચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં આલ દુકાન અને બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામાં આવશે. 
 
10 વાગ્યા પછી ફક્ત મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહેશે. યુવાનોને વારંવાર માસ્ક પહેરવા અને કોરોના સંક્ર્મણને ઓછું કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવતી હતી. પરંતુ અપીલનું કોઇ સકારાત્મક પરિણામ ન મળવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
અમદાવાદ શહેરમાં આ 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ પણ તમામ દુકાનો અને બજાર ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ બજાર અને દુકાનો પર યુવા વર્ગના લોકો રાત્રે કોરોનાના નિયમોને નજરઅંદાજ કરીને એકઠા થાય છે. 
 
જેથી તેમની સાથે તેમના પરિવારના લોકોમાં પણ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સતત લોકોને અપીલ કરી રહી હતી કે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે. પરંતુ કોઇ પરિણાન મળતાં આ સખત નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને આજથી લાગૂ કરવામાં આવશે. 
 
ગત ચાર મહિનાના પ્રયત્નો બાદ કોરોનાના સંક્રમણને કેટલીક સુધી કેસમાં ઘટાડો નોધાયો છે. પરંતુ થોડા દિવસોથી કોર્પોરેશનની ટીમે જોયું કે યુવા વર્ગના લોકો કોરોના નિયમોનું પાલન કરી રહ્યા નથી. માસ્ક પહેરતા અંથી, જો પહેરે છો પણ યોગ્ય રીતે નહી. સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરતા નથી. 
 
શહેરના કેટલાક ભાગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે તે પણ ખાસકરીને રાત્રે. એવામાં યુવાનો જ્યારે ઘરે જાય છે તો તેમના માતા-પિતા પરિવારના સભ્યોમાં કોરોના ફેલાવવાનો ખતરો વધી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ચૂંટણી લડતા શરદ પવારે આ નેતાનું નામ ઉઠાવ્યું, ઉદ્ધવ-કોંગ્રેસ પક્ષમાં નથી.

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

આગળનો લેખ
Show comments