Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાપુનગર ભીડભંજન માર્કેટમાં અચાનક લાગી આગ, સંખ્યાબંધ દુકાનો આગની લપેટમાં

Webdunia
શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (10:43 IST)
અમદાવાદ ભીડભંજન રોડ પર કાપડ બજારમાં ગઈકાલે મોડી રાત્રે અચાંક આગ ભભૂકી ઉઠી હતી. . નવ જેટલા ફાયબ્રિગેડની ગાડીઓ સાથેના કાફલાએ ભારે જહેમત બાદ આગ ઓલવી.
 
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર સામેના કાપડ બજારમાં ભીષણ આગ લાગી છે. જેમાં 20 જેટલી દુકાનો આગની લપેટમાં આવતા 5થી વધુ ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયરકર્મીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.
 
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર પાસેના કાપડ  બજારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ ત્યાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments