Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Webdunia
ગુરુવાર, 18 જૂન 2020 (17:00 IST)
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. બીજી બાજુ ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળે નીકળતી ભગવાન જગન્નાથજીની પારંપરિક રથયાત્રા કાઢવા અંગે રાજય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નહીં હોવાની સ્પષ્ટતા રાજય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કરી છે.પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આ બાબતનો ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ પારંપરિક રથયાત્રા નીકળતી હોય છે જોકે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ કોરોના ઉપર અંકુશ મેળવવા પૂરતી સારવાર અને તબીબી સવલતો ઉપલબ્ધ કરાવી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments