Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના વકીલો અન્ય નોકરી-ધંધા પણ કરી શકશે, વકીલોની આવક બંધ થતાં નિર્ણય

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (14:24 IST)
કોરોના મહામારીને કારણે ગુજરાતમાં ધંધા રોજગાર પર ભારે અસર થઈ છે. રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન બાદ મોટાભાગના ધંધા તથા નોકરીઓ પર બેરોજગારીની અસર થઈ છે. અનેક સેક્ટર્સમાં લોકો મોટી બેરોજગારીને સહન કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના 75 હજાર જેટલા વકિલોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. લૉકડાઉનમાં કોર્ટ બંધ થતાં વકિલોની રોજગારી પર પણ અનેક પ્રકારની અસરો જોવા મળી છે.  મહામારી કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ રાજ્યભરના 75 હજાર જેટલા વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોનાને લીધે અનેક વકીલોની પ્રેક્ટિસ બંધ થતા તેમની આવક બંધ થઇ ગઈ છે. જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોને અન્ય નોકરી ધંધા કરવા માટે છૂટ આપવામાં આવી છે. આમ વકીલોને એડવોકેટ એક્ટ 35માંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે 31 ડિસેમ્બર 2020 સુધી એડવોકેટ પોતાના વ્યવસાય સિવાય અન્ય નોકરી ધંધા કરી શકશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments