Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગર બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત, 15 લોકો ઘાયલ

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:19 IST)
જામનગરના જામજોધપુર તાલુકા પાસે આવેલા ગોપ અને સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલાઈ રોડ પર એક બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 વર્ષની એક બાળકીનું મોત થયું છે જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. ઘાયલ થયેલા આ તમામ લોકોને 108 વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments