Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના યુવકનું કેનેડામાં મોત

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2023 (15:44 IST)
અમદાવાદના યુવકનું કેનેડામાં મોત- મૃતક યુવકનું નામ વર્સિલ પટેલ
કેનેડામાં મુળ અમદાવાદમાં 19 વર્ષીય યુવાનનું મોત થયુ છે. હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયેલા યુવાનનું ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેરમાં એક ગંભીર અકસ્માત થતા મોત નિપજ્યું હતું.

આ યુવકનું બોડી ભારત લાવવા માટે જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રો દ્વારા ફંડિગ કરવામાં આવ્યું હતું
 
મુળ અમદાવાદના અને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડામાં ગયેલા વર્સિલ પટેલનું અકસ્માતમાં મોત થયુ છે ત્યારે વર્સિલનું બોડી ભારત લાવવા માટે 30 હજાર જેટલો ખર્ચ થતો હોવાથી વર્સિલના મિત્રો દ્વારા ક્રાઉન ફંડિગ કરવામાં આવી રહ્યું છે જેમાં લગભગ 21 હજાર ડોલર જેટલી રકમ એક્ઠી થઈ ગઈ હતી. મિત્રોએ વર્સિલના એક્સિડેન્ટનો કેસ સોશિયલ મીડિયા પર મુક્યો છે અને લોકોને પૈસા ડોનેટ કરવાની વિનંતી કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Train Ka Video:

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments