Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આણંદમાં રોડ અકસ્માતમાં 6 લોકોના મોત

Webdunia
સોમવાર, 28 મે 2018 (10:22 IST)
ગુજરાતના આણંદ જીલ્લાના અદાસ ગામમાં એક કાર અને ડંપરની ટક્કરમાં બે મહિલાઓ અને એક  બાળક સહિત 6 લોકોનું મોત થઈ ગયુ. મરનારાઓમાં બધા પરસ્પર સંબંધી હતા. વલસાડ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યુ કે દુર્ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 48 પર ત્યારે થઈ જ્યરે વિપરિત દિશાથી આવી રહેલ એક ટ્રકે કારને ટક્કર મારી દીધી. આ રાજમાર્ગ આણંદ અને વડોદરાને જોડે છે. 
 
અધિકારી જણાવ્યુ કે કારમાં સવાર લોકો આણંદ જીલ્લાના તારાપુરના ગણપતપુરામાં એક મંદિરમાં દર્શન કર્યા પછી ભરૂચ પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ વિધિ પટેલ (30), જિમિત પટેલ(5), વિશાલી પટેલ (32), હીરલ પટેલ(35) અને નટવરભાઈ પટેલ અને તેમની પત્ની મુદુલાબેનના રૂપમાં આવી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments