Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબીમાં 40 લોકોને ફૂડ પોઇઝનિંગ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (11:32 IST)
Morbi :મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગનો મામો સામે આવ્યો છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગના ખબર પડતા ખળભળાટ મચી ગઈ છે. 
 
મળતી માહિતી મુજબ મોરબીમાં વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.  લગ્ન પ્રસંગમાં જમણવાર પછી અનેક લોકોની તબિયત લથડી હતી. ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તમામને તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments