Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબીમાં 40 લોકોને ફૂડ પોઇઝનિંગ

kashmiri food
Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (11:32 IST)
Morbi :મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગનો મામો સામે આવ્યો છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગના ખબર પડતા ખળભળાટ મચી ગઈ છે. 
 
મળતી માહિતી મુજબ મોરબીમાં વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.  લગ્ન પ્રસંગમાં જમણવાર પછી અનેક લોકોની તબિયત લથડી હતી. ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તમામને તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments