Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2019 (14:16 IST)
અમદાવાદ પર છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અહીં છેલ્લા 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે રાત્રે બારથી પાંચ વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ચારથી પાંચ એક જ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. એવામાં બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઈ જતા એક જ ચારના મોત નિપજ્યા છે.  બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શેલા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ જતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને કાટમાળ હેઠળથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને તાત્કાલિક ધોરણે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૂશળધાર વરસાદને કારણે અમદાવાદના ચાર અંડર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments