Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુરમાં ધોધમાર વરસાદ, વૃક્ષ ઘરાશાહી થતાં 300 પોપટના મોત. 1 વ્યક્તિ પણ મોતને ભેટ્યો

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:27 IST)
પાલનપુર શહેરમાં બુધવારે મોડી સાંજે કરા અને વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મકાનોના છાપરા, વૃક્ષો સહીત બેનરો તુટી નીચે પડ્યા હતા. જેમાં પાતાળેશ્વર મંદિર પાછળ આવેલ એક વૃક્ષ ધરાસાઇ થતા વૃક્ષ ઉપર બેઠેલા પોપટો નીચે પડી મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમિયો અને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

આ અંગે ફોરેસ્ટ અધિકારી બી.એ.સિંન્ધીએ જણાવ્યું હતું કે 350 જેટલા પોપટો મોતને ભેટ્યા છે અને કેટલાક પોપટો જીવીત મળ્યા છે. જેને સારવાર માટે ખસેડાયા છે.  ભારે પવનથી કોઝી વિસ્તારમાં છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત થયું હતું.જ્યારે જુદા જુદા વિસ્તારમાં 12 જણને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. રેલવે ઓવરબ્રીજ પાસે એન્ટ્રીગેટ તુટી પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments