Webdunia - Bharat's app for daily news and videos

Install App

કણોદરા પાસે ગોઝારા અકસ્માતમાં 3ના મોત

Webdunia
રવિવાર, 15 મે 2022 (11:24 IST)
આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન અકસ્માતની વણઝાર લાગી હતી. જેમાં જિલ્લામાં વાસદ, કિંખલોડ અને કંથારીયા પાસે સર્જાયેલા અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા
 
ઉમરેઠમાં 62 વર્ષીય અતુલકુમાર ઠાકોર તેમના ભાણા નરેશને લઈને વડોદરા લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા પછી બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વાસદ સ્વામિનારાયણ મંદિર પાસે અજાણી કારે ટક્કર મારી હતી. નરેશને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું
 
બોરસદના કિંખલોડ ગામે મફતભાઈ વાળંદ ત્રણ વાગ્યે ગામની મોચણ સીમમાં લગ્ન હોઈમાં ગયા હતા. જ્યાં સાંજે પાંચ વાગ્યે કિંખલોડના હનુમાન મંદિરવાળા ગરનાળા પાસેથી પસાર થતી વેળાએ બીજા એક બાઈક સવારે તેમને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments