Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 ભાઈ-બહેનો તળાવમાં ડૂબી જતા મોત

Webdunia
શનિવાર, 6 મે 2023 (12:34 IST)
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતા માંદેવભાઈ રબારી, ભૂમિ માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયા હતા. આ દરમિયાન વિષ્ણુ અને મહેશ બન્ને ભાઈઓ તળાવના કિનારે પાણીમાં ન્હાતા હતા. જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો હતી ભાઈને ડૂબતાં જોઈ કપડાં ધોઈ રહેલી અસ્મિતા તથા ભૂમિ બંને બહેનોએ ડૂબતા ભાઈને બચાવવા પાણીમાં પડતા ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 
 
આ ઘટના જોઈ નાનકડો મહેશ ગામમાં દોડી આવીને બનાવની જાણ કરતા ગ્રામજનો તળાવ કાંઠે પહોંચ્યા હતા. જ્યાં તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાં ગરકાવ ત્રણેય પિતરાઈ ભાઈ બહેનોના મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments