Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 વર્ષ જુના તપેશ્વર મહાદેવના મંદિરમાં નાગ અને નાગણ પણ દર્શન આપે છે.

Webdunia
શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (16:02 IST)
શ્રાવણ મહિનો હવે તેની ચરમસીમાએ પહોંચતો જાય છે. ત્યારે ભક્તો દ્વારા ભગવાન શીવની ભક્તિ પણ ઉંચી શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરી રહી છે.  ઓલપાડ તાલુકાના ત્રણ ગામની સીમમાં 200 વર્ષથી સાક્ષાત બિરાજમાન છે તપેસ્વર મહાદેવ. આ મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ માસ નાગ અને નાગણ શિવભકતોને દર્શન આપીને ધન્ય કરે છે.

આ ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો આજથી આશરે 200 વર્ષ પહેલા આ જગ્યા પર 5 થી 6 ગામના લોકો વસવાટ કરતા હતા, પરંતુ સમયની સાથે આ ગામડા નામશેષ થઇ ગયા, જ્યાં હાલમાં સોંસક, અંભેટા, બલકસ જેવા ગામોનું અસ્તિત્વ છે. પણ નામશેષ થયેલા ગામો પેક્કી સુલતાનપુર ગામમાં અવશેષોના ભાગરૂપે માત્ર તળાવ, કુવો અને આ તપેસ્વર મહાદેવ મંદિર જ બચ્યા છે.

વર્ષોથી  ત્રણ ગામની સીમમાં તપેસ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. અહીંના સ્થાનીકોનું માનવું છે કે રહ્યા છે કે, તેમને અનેકો વખત મંદીરમાં નાગ અને નાગણે પણ દર્શન આપ્યા છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, તેથી શીવ ભકતો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments