Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good news - તહેવારોને ધ્યાનમાં લઈને ગુજરાતને મળી 18 સ્પેશ્યલ ટ્રેન

Webdunia
મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (11:17 IST)
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય એવી કુલ 18 જેટલી 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે.  આ ટ્રેનો આજથી 30 નવેમ્બર સુધી દોડાવાશે  ભારતીય રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. ઈન્ડિયન રેલવેએ બધા રેલવે ઝોનને આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. તેમાં કેટલીક ટ્રેનો નિયમિત રૂપથી સંચાલિત થશે જ્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસ ચલાવવામાં આવશે. આ સિવાય સાપ્તાહિક ટ્રેનો પણ ચાલશે.
 
જાણો ટ્રેન ક્યાથી ક્યા જશે 
 
ઓખા-મુંબઈ, 
ભાવનગર-આસનસોલ, 
જામનગર-થિરુનવેલી, 
બાંદ્રા-ભાવનગર, 
પોરબંદર-દિલ્હી સરાય, 
પોરબંદર-હાવડા, 
પોરબંદર-મુઝફ્ફરપુર, 
અમદાવાદ-વેરાવળ અને 
અમદાવાદ-જમ્મુ તાવી સામેલ છે. 
રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટિવલ  આ ટ્રેનનું આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે.  

સંબંધિત સમાચાર

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments