Webdunia - Bharat's app for daily news and videos

Install App

132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

વેબ દુનિયા
શનિવાર, 20 જૂન 2009 (17:02 IST)
W.DW.D

ભગવાન જગન્નાથની 132મી વાર્ષિક રથયાત્રા અહી 24મી જૂનના રોજ નગરભ્રમણ માટે નિકળશે.

અત્રેના જગન્નાથ મંદિરના પ્રમુખ મહંત રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં 18 આભૂષણોથી સજ્જ હાથીઓ, 98 સણગારેલા ટ્રક અને રથો પર સવાર ભગવાન જગન્નાથ અને બલરામ તેમજ તેમની બહેન સુભદ્રાની પ્રતિમા હશે.

તેમણે જણાવ્યુ કે રથયાત્રા રાયપુર, ખાડિયા, સરસપુર, કાલુપુર,પ્રેમદરવાજા અને દિલ્હી ચકલા સહીત પોતાના પારંપરિક માર્ગથી પસાર થશે. લગભગ એક હજાર ભક્તો પવિત્ર રથને ધકેલશે.

રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં આખા દેશમાંથી આવેલ બે હજારથી વધારે સંતો ભાગ લેશે. તેમજ યાત્રા દરમિયાન અખાડેબાજો પોતાના અવનવા કર્તબો દેખાડશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments