Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટાઉદેપુર અવર જવર માટે ૧૨ રસ્તાઓ બંધ, પાણી ઓસર્યા પછી પણ પસાર થવાની મંજુરી ન મળે ત્યાં સુધી પસાર થવું નહીં

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (12:30 IST)
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે માર્ગ અને મકાન(સ્ટેટ) દ્વારા ૧૨ રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. અવર જવર માટે બંધ કરવામાં આવેલા આ રસ્તાઓ પર પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પસાર થવા અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી અવર જવર માટે બંધ કરેલ રસ્તાઓ પરથી પસાર થઇ શકાશે નહીં.
 
છોટાઉદેપુર જીલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ૧૨ રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ બંધ કરવામાં આવેલા રસ્તાઓની બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓ પરથી પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તા પરથી પસાર થવા માટે અનુમતિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ રસ્તાઓ પરથી અવર જવર નહીં કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments