rashifal-2026

આજે સવારના 9 વાગ્યા બાદ ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે.

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2021 (09:56 IST)
આજથી ધો.૧૦ની પરીક્ષાના પરિણામનું વિતરણ તાલુકા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આથી જિલ્લાની માધ્યમિક શાળા જેવી કે, વિનય મંદિર-ભેંસાણ, સરકારી હાઇસ્કુલ-વિસાવદર, જી.પી.હાઇસ્કુલ-મેંદરડા, કે.કા.શાસ્ત્રી વિદ્યાલય-માંગરોળ, સરકારી હાઇસ્કુલ-કેશોદ, વિવેકાનંદ હાઇસ્કુલ-વંથલી, સરકારી હાઇસ્કુલ-માણાવદર અને જૂનાગઢ શહેર/ગ્રામ માટે સરકારી ગલર્સ હાઇસ્કુલ આઝાદ ચોક જૂનાગઢ ખાતેથી પરીણામનું વિતરણ કરવામાં આવશે.
 
જિલ્લાની તમામ શાળાઓએ તેમના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૪ જુલાઇ-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
 
આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતીને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિદ્યાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

આગળનો લેખ
Show comments