Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંઈબાબાના મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે કેમ રાખવામાં આવે છે?: દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી

Webdunia
ગુરુવાર, 26 જૂન 2014 (17:05 IST)
શિરડી ખાતે આવેલા સાંઈબાબાના મંદિર તેમજ શિરડી ટ્રસ્ટ અને સાંઈ ભક્તો સબંધે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આક્રમક નિવેદન આપ્યા બાદ આજે દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી એ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, સાંઈબાબાના અનુયાઈઓએ જ્યાં જ્યાં મંદિરો બનાવેલા છે, ત્યાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે રાખેલ છે અને સાંઈબાબાની મૂર્તિ ઉપર રાખેલ છે. જયારે સાંઈબાબાની ઈચ્છા હતી કે શિરડીમાં ફક્ત મારી સમાધિ બને અને બીજી કોઇ જગ્યાએ મારું મંદિર ન બનાવવામાં આવે પરંતુ મંદિરના ટ્રસ્ટી સાંઈબાબાની ઈચ્છા વિરુદ્ધ જઇ ગામે ગામે સાંઇબાબાના મંદીર બનાવે છે. ઉપરાંત ટ્રસ્ટને દાનમાં આવેલું સોનું કે ચાંદી અથવા રુપિયાનો ઉપયોગ સ્વાસ્થય કેન્દ્ર , શિક્ષાકેન્દ્ર અને ગરિબો માટે કરવામા નથી આવતા પરંતુ તેના ફક્ત સાંઇબાબાના મંદીર જ બનાવવામા આવે છે.

જ્યારે સાંઇબાબાને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે તો કોઇ મસ્જિદમાં સાઇબાબાનો ફોટો કે મુર્તી કેમ રાખવામા નથી આવતી. સાચા મુસ્લિમો ફક્ત ખુદાની સામે જ પોતાનું માથુ ઝુંકાવે છે, બીજા કોઇ પાસે માથુ ઝુંકાવતા નથી તેથી તે મુસલમાનોના પણ ભગવાન નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

વધુ જુઓ..

નવીનતમ

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Show comments