Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુલબર્ગ હત્યાકાંડમાં 9 દોષિતોને 10 દિવસ પેરોલ પર મુક્ત કરવા હાઈકોર્ટનો આદેશ

Webdunia
શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (15:06 IST)
ગુલબર્ગ હત્યાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે 9 દોષિતોને 10 દિવસના પેરોલ પર મુક્ત કરવા આદેશ કર્યો છે. વર્ષ 2002 ગોધરા કોમી રમખાણ બાદ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રમખાણ થયા હતા, જેમાં અમદાવાદના કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 11 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા, ત્યારે કેસની અપીલ માટે વકીલ રોકવા અને નાણાકીય વ્યવસ્થા કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટે કેસના 9 દોષિતોને 10 દિવસના પેરોલ પર મુક્ત કરવા આદેશ કર્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments