Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પાંચસો મણ મરચાંનો હવન

Webdunia
મંગળવાર, 6 મે 2014 (12:48 IST)
ધાર્મિક વિધિ કે યજ્ઞ, હોમ-હવન જેવા કાર્યો ઘી-કપૂર જેવા પવિત્ર અને સુગંધિત દ્રવ્યો હોમીને થતી હોય છે પણ વડોદરામાં એક વિચિત્ર કહી શકાય અને અચરજ જન્માવે તેવો હવન યોજાયો હતો. મરચાંની ધૂણી આંખમાં લાગે ત્યાં માણસને આંખોમાં ગરમ લ્હાય ઝાળ બળે અને ખાંસી ખાંસીને અધમૂવો બની જાય તેવી ભારોભાર શક્યતા રહેલી હોય છે. ત્યાં વડોદરાવાસીઓએ પાંચસો મણ જેટલા મરચાં હોમીને એક વિશિષ્ટ યજ્ઞ ર્ક્યો હતો. અને મરચાંનો આ હવન યજ્ઞ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટેના આશયથી થયો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી વડા પ્રધાનના પદે બિરાજમાન થાય તે હેતુથી ન્યૂ સમા વિસ્તારમાં આવેલા શ્રીયંત્ર મંદિરમાં આજે ખાસ મિર્ચી હવનનું આયોજન થયું હતું. છ કલાક સુધી ચાલેલા મિર્ચી હવનમાં ૫૦૦ કિલો મરચાં હવનમાં હોમાયા હતા. મંદિરના મહારાજ મંગલદત્ત દવે બાપજીના જણાવ્યા મુજબ આ યજ્ઞ ચોક્કસ ફળ આપશે અને રામાયણકાળથી આ યજ્ઞ દ્વારા મનોવાંછિત ફળ મેળવાતી હોવાની માન્યતા છે. યજ્ઞમાં ત્રીસેક લોકો સહભાગી થયા હતા. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments