Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું કરીએ કે ધન વરસે રામનવમીના દિવસે ?

Webdunia
બુધવાર, 13 એપ્રિલ 2016 (00:30 IST)
ધનની લાલચ અમે બધાને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો અમે સામાન્ય વિધિ-વિધાનથી પણ સંપૂર્ણ મન અને ધ્યાનથી પૂજન કાર્ય કરાય તો અપાર ધન સંપદાની પ્રપ્તિ હોય છે. 
* રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરો. 
 
* નવું ઘર દુકાન અને પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના કરીને પ્રવેશ કરી શકાય છે. 

* નવરાત્રિના નવમા દિવસે એટલે કે રામનવમીના દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શકતિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્જવલિત કરો. 
* ગરીબ અને અસહાય લોકોને એમના સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરો. 

 
* રામનો જન્મોત્સવ એવી રીતે જ ઉજવો જેમ ઘરમાં કોઈ નાનું બાળકે જન્મ લીધો હોય. 
* નવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન  કરાવો. 
 

* કન્યાઓને ઉપહારમાં કોઈ વસ્તુ ભેંટ આપો. 
* કોઈ પ્રકારના શુભ કાર્ય કરવા માટે આ એ મહત્વપૂર્ણ દિવસ છે. 
 

* શ્રી રામ નવમીના દિવસ એ રામરક્ષાસ્ત્રોત , રામ મંત્ર , હનુમાન ચાલીસા , બજરંગ બાણ , સુંદર કાંડ ,  વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપદાના નિરંત્ર વધવાના યોગ જાગૃત થાય છે. 
* કોઈ પણ નવા કાર્યની શરૂઆત , નવા વ્યાપાર શરૂ કરી શકીએ છે. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments