Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધન માટે શુભ મુહુર્ત

Webdunia
N.D
ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન 24 ઓગસ્ટના રોજ દિવસભર ઉજવી શકાશે.

જ્યોતિષાચાર્ય મુજબ સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ દિવસભર રાખડી બાંધવાનુ શુભ મૂહૂર્ત છે. ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર આવુ મુહુર્ત આવ્યુ છે. પંડિતોનુ કહેવુ છે કે ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે.

આ વખતે રક્ષાબંધન શુભ મુહુર્તમાં આવેલ છે. સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ સવારે 9.22થી બપોરે 2.05 વાગ્યા સુધી રાખડી બાંધવાનુ શ્રેષ્ઠ મુહુર્ત રહેશે. જેમા ચર, લાભ અને અમૃતના ચોધડિયા રહેશે જે રક્ષા સૂત્ર બાંધવાના હિસાબે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પછી બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શુભનુ ચોઘડિયુ અને રાત્રે 8,21 થી 9.02 સુધી સમય રાખડી બાંધવા માટે ઉત્તમ છે. રાત્રે 10.34 વાગ્યે પૂનમ પૂરી થઈ જતી હોવાથી રાત્રે 9.02 પછી રાખડી બાંધવી નહી.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments