Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રમાં લોકમેળાની તૈયારીઓ શરૂ, વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને રાઇડ્સ જગાડશે અનેરું આકર્ષણ

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (12:50 IST)
સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. 
  
તા. ૨૭ જુલાઈ ના રોજ રમકડાં(બી),ખાણીપીણી(સી) તેમજ હાથથી ચાલતી ચકરડી (જે,કે૧ તથા કે૨) સ્ટોલની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તા. ૨૮,૨૯,૩૦ જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. વિવિધ સ્ટોલ તેમજ રાઇડસ્ માટે આ વર્ષે ૩૬૪ સ્ટોલ ૧૯૧૬ અરજીઓ આવેલ છે.
 
આ લોકમેળામાં રમકડાના ૨૧૦ સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના ૧૪ સ્ટોલ તેમજ મોટા ૨ સ્ટોલ તથા આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ ૪૪ સ્ટોલ, ચકરડીઓ માટે ૫૨ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે ૨૬ સ્ટોલ રહેશે. તેમ નાયબ મામલતદાર એચ.ડી.દુલેરાની યાદીમાં જણાવાયુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

વધુ જુઓ..

નવીનતમ

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

આગળનો લેખ
Show comments