Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી પર કરો આ સરળ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:00 IST)
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસ જો રાસ્ગિ મુજબ કેટલાક ઉપાય કરાય તો માતા સરસ્વતીની કૃપા થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળે છે. રાશિ મુજબ ઉપાય જાણવા માટે આ જુઓ 

 

મેષ રાશિ- આ રાશિના લોકો વિદ્યા અને બુદ્ધિ માટે વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો. તેનાથી લાભ થશે.
 

વૃષ રાશિ- માતા સરસ્વતીને સફેદ ફૂલ ચઢાવો અને સફેદ ચંદનન ઓ તિલક લગાડો. 

મિથુન રાશિ- દેવી સરસ્વતીને ખીર કે પીળા રંગની મિઠાઈનો પ્રસદ ચઢાવો. 
 

કર્ક રાશિ- દેવી સરસ્વતીને કેસરિયા ભાત(પીળા ચોખા)નો ભોગ લગાડો. 

સિંહ રાશિ- તમે આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરો. ફાયદા થશે. 
 

કન્યા રાશિ- ગરીબ બાળકોને ચોપડી, પેંસિલ સ્કૂલ બેગ વગેરે દાન કરો. 

તુલા રાશિ- બ્રાહ્મણોને સફેદ કપડા જેમ કે ધોતી કુર્તા વગેરે દાન કરો. 

વૃશ્ચિક રાશિ- સફેદ ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરો, ખાસ લાભ થશે. 

ધનુ રાશિ- દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવો અને પોતે પણ તિલક લગાડો. 
 

મકર રાશિ- ગરીબોને સફેદ અનાજ જેવા ચોખા, લોટ દાન કરો. 

કુંભ રાશિ- દેવી સરસ્વતીને મંત્રોનો જાપ સફેદ ચંદનની માળાથી કરો. 
 

મીન રાશિ- કુવારી કન્યાઓને પીળા રંગમા કપડા અને ફળ વગેરે ભેંટ કરવું. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

આગળનો લેખ
Show comments