Dharma Sangrah

ભાજપા- રામ, રાષ્ટ્રવાદ અને હિંદુત્વએ અપાવી સત્તા

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (15:12 IST)
આમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ છે પણ તેના મૂળમાં શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા 1951માં નિર્મિત ભારતીય જનસંઘ જ છે. તેના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી રહ્યા. જ્યારે મુસ્લિમ ચેહરાના રૂપમાં સિકંદર બખત મહાસચિવ બન્યા. 
 
1984ના લોકસભા ચૂંટણી પછી ભાજપા કાંગ્રેસ પછી દેશની એકમાત્રે એવી પાર્ટી બની જેનાથી ચૂંટણી ભલે જ ગઠબંધન સાથીઓની સાથે લડયું પણ 282 સીટ હાસલ કરી તેમના બળે બહુમલ હાસલ કર્યું. 
 
અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્વ ભાજપાના એવા મુદ્દા જેના કારણે તે 2 સીટથી 282 સીટ સુધી પહોંચી ગઈ. ભાજપાને મજબૂત કરવામાં વાજપેયી અને લાલકૃષ્ન આડવાણીની મુખ્ય ભૂમિકા રહી છે. આડવાણીની રથયાત્રાએ ભાજપાના જનાધારને વધુ વ્યાપક બનાવ્યું. 

 
1996માં અટલ બિહારી વાજપેયી ભાજપાના પહેલા પ્રધાનમંત્રી બન્યા. પણ બહુમત ન હોવાના કારણે તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ. 1998માં થયા ચૂંટણીમાં એક વાર ફરી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા. પણ જયલલિતાના કારણે તેમની સરકાર પડી ગઈ. 
 
1999માં વાજપેયી પછી પ્રધાનમંત્રી બન્યા અને તેણે ગઠબંધન સરકાર ચલાવી. પણ 2004ના લોકસભા ચૂંટણીમાં તે સત્તામાં વાપસી નહી કરી શકયા. 
 
2014ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની પૂર્ણ બહુમત સરકાર બની. 2018માં ભાજપાના હાથથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ જેવા પ્રમુખ હિન્દી ભાષી રાહ્ય નિકળી ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

વધુ જુઓ..

નવીનતમ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

આગળનો લેખ
Show comments