Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે હાર્દિક પટેલે કહ્યુ, ઊંધી દાંડી યાત્રા ત્યારે જ કરીશુ જ્યારે સરકાર મંજુરી આપશે

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (12:20 IST)
પટેલ અનામત આંદોલનની આગેવાન હાર્દિક પટેલે કહ્યુ છે કે દાંડીથી સાબરમતી આશ્રમ સુધી પ્રસ્તાવિત ઊંધી દાંડી યાત્રા ત્યારે જ થશે જ્યારે સરકાર તે માટે મંજુરી આપશે. 
 
હાર્દિકના પાટીદાર અનામત આંદોલન સમિતિ (પીએએએસ)ના પહેલા સરકારની મંજુરી વગર જ આ અઠવાડિયાના અંતમાં માર્ચ સુધી આયોજીત કરવાનું કહ્યુ હતુ. 
 
પીએએએસના સંયોજક હાર્દિકે કહ્યુ, દાંડી યાત્રા રાજ્ય સરકારની મંજુરી પછી જ શરૂ થશે અને આ માટે અનુમતિ મળ્યા પછી તારીખનો નિર્ણય થશે.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments