Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ હાર્દીકને પત્ર લખ્યો

Webdunia
શુક્રવાર, 10 જૂન 2016 (15:50 IST)
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકના 11-5-2016ના રોજ વાઘેલાને લખેલા પત્રનો જવાબ આપવામાં આવ્યો છે. આ પત્રમાં શંકરસિંહે હાર્દિક બહુ હિમ્મતથી જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે, તેની નૈતિક હિમ્મતને બિરદાવી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, હાર્દિક પ્રત્યે દ્વેષ રાખી ભાજપ સરકાર વર્તન કરી રહી છે, એનો બદલો પ્રજા સમય આવ્યે આપશે. ભાજપ સરકારની 10% ઇબીસીને હું 20% સુધી લઇ જવા માંગણી કરું છું. જે સમાજ દુઃખી છે, તેના પ્રત્યે સરકારે મા-બાપની ભૂમિકા અદા કરવી જોઈએ.

તેમણે એમ પણ લખ્યું છે કે, કૉંગ્રેસની સરકાર આવશે તો જરૂર ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવશે. આ પત્ર હાર્દિકના વકીલ યશવંત વાળાને વોટ્સ એપ મારફતે શંકરસિંહ વાઘેલાના કાર્યાલયથી મોકલવામાં આવ્યો છે. મોડી રાત સુધી આ પત્ર હાર્દિક સુધી લાજપોર જેલમાં પહોંચી જશે.

આ ઉપરાંત શંકરસિંહે હાર્દિક ઝડપથી જેલની બહાર આવે અને ખુલ્લી હવામાં શ્વાસ લે તેવી આશા વ્યક્ત કરી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments