Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર સમાજ નવરાત્રી નહી ઉજવીને તોફાનોમાં મૃત્યુ પામેલ પાટીદારોને આપશે શ્રદ્ધાંજલિ

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:47 IST)
સરદાર એકતા સમિતિ દ્વારા વહેતા કરાયેલા સંદેશામાં જણાવાયું છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ જ નહીં બીજા કોઇ પાર્ટી પ્‍લોટ કે ક્‍લબમાં પણ પાટીદારોએ ગરબા ગાવા માટે જવું નહીં. નવરાત્રીનું આયોજન કરાયું હોય ત્‍યાં સ્‍ટોલ કે પોસ્‍ટર પણ લગાવવા નહીં. ૨૫મીની રેલી બાદ તોફાનોમાં યુવા પાટીદારોના મૃત્‍યુ થયા હતા તેના કારણે પાટીદાર સમાજ નવરાત્રી નહીં ઉજવીને આ રીતે શ્રધ્‍ધાંજલિ પાઠવે તેવી અપીલ કરવામાં આવી છે. ક્‍લબો અને પાર્ટી પ્‍લોટના ગરબાનો બહિષ્‍કાર કરવાથી શેરી ગરબાને પણ પ્રાધાન્‍ય મળશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ પર છેલ્લા કેટલાય વર્ષોથી રાજય સરકાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. મુખ્‍યમંત્રી, મંત્રી મંડળના સભ્‍યો, જાણીતા ઉઘોગપતિઓ વિગેરે પણ તેના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેતા હોય છે અને નવ દિવસ સુધી ભવ્‍ય રીતે યોજાતા ગરબાનો લાખોની સંખ્‍યામાં નાગરિકો લાભ લેતા હોય છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments