Webdunia - Bharat's app for daily news and videos

Install App

તલાટી કૌભાંડમાં હાર્દીક પટેલ બોલ્યા

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2016 (15:31 IST)
પાટીદાર આંદોલનકારી હાર્દિક પટલને ગઈ કાલે વિસનગરમાં નીકળેલી રેલી બાદ થયેલ તોફાન કેસમાં કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન તેણે તલાટી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે ચંપાવતે કરેલ ખુલાસા 25 ટકા સાચા અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે મારા માટે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ચંપાવતે કરેલા ખુલાસામાં હાર્દિક પટેલે તેના ખુલાસા 25 ટકા સાચા છે અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું.

ગઈ કાલે હાર્દિકને લાવવામાં આવ્યો ત્યારે કોર્ટમાં લાલજી પટેલ પણ ઉપસ્થિત હતા. તેમણે પોતાના પર લાગેલા આક્ષેપો વિશે જણાવ્યું હતું કે સમાજનું કામ કરતા હોય ત્યારે આક્ષેપો થવાના અમે એવા આક્ષેપોથી ડરતા નથી. સમાજનું જે રીતે કામ ઉપાડેલુ છે, જેમાં સફળતા મળે ત્યાં સુધી ચાલુ રાખીશું. આ કેસમાં 18મી જુલાઇના મુદત પડી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments