Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંદોલન છોડી દેવાની શરતે જેલમાંથી બહાર નહી આવુ - હાર્દિક પટેલ

Webdunia
સોમવાર, 2 મે 2016 (12:05 IST)
અમદાવાદ રાજયમાં ઉશ્કેરણી ફેલાય એવા કોઈ કાર્યક્રમ કરવા કે એવા કાર્યક્રમમાં હાજર નહીં રહેવાની શરતે હાર્દિક પટેલના ત્રણ સાથીઓને ગુજરાત હાઈ કોર્ટે જામીન આપ્યા, પણ આવી કોઈ શરત સાથે જેલમાંથી બહાર આવવા માટે હાર્દિક પટેલ તૈયાર નથી. ગઈ કાલે હાર્દિક પટેલે તેના એડ્વોકેટ યશવંતસિંહને લખેલા લેટરમાં આ વાતની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે 'જો સમાજ દસ ટકાની અનામતને નહીં સ્વીકારે તો આંદોલન ચાલુ રહેશે એટલે જેલમાંથી બહાર આવીને આંદોલન નહીં કરવાની શરતે તો કયારેય હું જામીન નહીં લઉં. જો જેલમાંથી બહાર લઈ આવવો હોય તો શરત વિના જ લઈ આવજો. સમાજ માટે અંદર ગયો છું, બહાર આવીને પણ સમાજ માટે જ કામ કરીશ.'
 
   સવર્ણોને આપવામાં આવેલી દસ ટકા અનામત જો સમાજ મંજૂર રાખશે તો હાર્દિક એના માટે કોઈ વિરોધ કરવા તૈયાર નથી, પણ તેણે સ્પષ્ટતા સાથે પોતાના લેટરમાં લખ્યું છે કે 'આ જાહેરાત હજી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, સરકારની આ જાહેરાત નથી અને લીગલ પરમિશન પણ લેવામાં નથી આવી. આવા સમયે આંદોલન બંધ કરી દેવાનો તો પ્રશ્ન પણ નથી આવતો

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments