Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલનો પાટીદારૉએ આભાર માન્યો

Webdunia
ગુરુવાર, 9 જૂન 2016 (15:46 IST)
શહેરના વરાછા વિસ્તારમાં પાટીદારોને સમર્થન આપનાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માનતા પોસ્ટરને કારણે ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટર પાવર ઓફ પટેલ ગ્રુપે લગાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં કેજરીવાલનો આભાર માનવામાં આવ્યો છે અને નીચે પાવર ઓફ પટેલ ગ્રુપ લખવામાં આવ્યું છે. તેમજ એક બાજુ હાર્દિક પટેલ અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલનો ફોટો છે.  આ ઉપરાંત ઉપરના ભાગે જય સરદાર, જય પાટીદાર લખવામાં આવ્યું છે.

અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું છે કે, પાટીદારો પ્રત્યે સહાનુભૂતિ બદલ અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર. નીચે સરદાર પટેલ અને અરવિંદ કેજરીવાલના ફોટા છે. તેમજ વચ્ચે પાવર ઓફ પટેલ ગ્રૂપનું નામ લખવામાં આવ્યું છે. તેની નીચે પંકજ ધામેલીયા, સંજયભાઈ ઝાલાવાડીયા, મિલન પટેલ અને હિરેન પટેલના નામ લખવામાં આવ્યા છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments