Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલને છોડાવવા પાટીદારો 3જી ડિસેમ્બરે શરૂ કરશે જેલ ભરો આંદોલન

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2015 (10:13 IST)
પાટીદાર અનામત આંદોલન મહાનગર પાલિકા પંચાયતોની ચૂંટણી પછી ફરી જોર પકડશે. મહાનગર પાલિકાની ચુંટણી દરમિયાન પાટીદારો દ્વારા મતદાનના દિવસે જ મોટાપાયે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપના આગેવાન લાલજી પટેલે અનામત આંદોલનને ઉગ્ર બનાવવા માટે નવી જાહેરાત કરી છે.
 
    લાલજી પટેલે એલાન કર્યુ હતુ કે જેલમાં રાખવામાં આવેલા અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદારો  3જી ડીસેમ્બરથી જેલભરો આંદોલન કરશે. 3  ડીસેમ્બરથી દોઢ કરોડ પાટીદારો આ આંદોલનમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને સરકારે રાજદ્રોહના ગુનામાં જેલમાં ધકેલ્યો છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments