Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના પરિવારને 4 લાખની સરકારી સહાય

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:40 IST)
ગઈ કાલે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાન શ્વેતાંગ પટેલના પરિવાર જનોને સરકારી સહાય રૂપે 4 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યાં છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવામાં આવી છે. ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી મંત્રી વલ્લભ કાકડિયાએ શ્વેતાંગના ઘરે જઈને તેમના પરિવારજનોને આ સહાય આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ કસ્ટડીમાં તબિયત લથડતા શ્વેતાંગનું મોત થયું હતું. પાટીદાર આંદોલન વિશે નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને એક વર્ષ થયું છે અને ગુજરાતે ઘણું ગુમાવ્યું છે. વિપક્ષ અને કેટલાક તત્વોએ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ગુજરાતની પ્રજાએ સફળ થવા દીધો નથી. વાટાઘાટો માટે સરકારનું મન ખુલ્લું છે અને પાસ તરફથી ચિરાગ પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ વાટાઘાટો માટે સંમત છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments